Jyotirlinga Yatra: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ, જાણો તેમનો મહિમા અને મહત્ત્વ

12 Jyotirlingas: દર વર્ષે હજારો ભક્તો દ્વાદશ જ્યોતિર્લિંગની મુલાકાત લે છે, જેને ભગવાન શિવના આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એક પવિત્ર માર્ગ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગને ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ તીર્થસ્થાનો ભારતભરમાં ફેલાયેલા છે અને દરેક જ્યોતિર્લિંગ ભગવાન શિવના કોઈને કોઈ સ્વરૂપ સાથે સંબંધિત છે.

12 Jyotirlingas: દર વર્ષે હજારો ભક્તો દ્વાદશ જ્યોતિર્લિંગની મુલાકાત લે છે, જેને ભગવાન શિવના આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એક પવિત્ર માર્ગ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગને ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ તીર્થસ્થાનો ભારતભરમાં ફેલાયેલા છે અને દરેક જ્યોતિર્લિંગ ભગવાન શિવના કોઈને કોઈ સ્વરૂપ સાથે સંબંધિત છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
મહાશિવરાત્રી ધર્મ ભક્તિ