Diwali 2024: દિવાળીની સફાઈમાં ભૂલથી પણ ઘરની બહાર ના ફેંકતા આ 5 વસ્તુ, દેવી લક્ષ્મી ઘરથી થશે દૂર

Diwali2024: દિવાળીના તહેવાર પર ઘરની સફાઈ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. જોકે દિવાળી પહેલા સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓને ઘરની બહા ફેંકવી ન જોઈએ. તેને ફેંકી દેવાથી દેવી લક્ષ્મી કોપાયમાન થાય છે. આજે અમે તમને તેવી જ વસ્તુઓ વિશે જણાવીશું.

October 25, 2024 19:49 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ