અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પછીની 10 ભયાનક તસવીરો, સિવિલ હોસ્પિટલમાં મોતનું માતમ

Ahmedabad plane crash photos: અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ભયાનક દુર્ઘટનાનુ શિકાર બન્યું છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જેમાં એક વ્યકિતને બાદ કરતા તમામના દુર્ઘટનામાં મોત નિપજ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

June 12, 2025 22:05 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ