ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 16 પર પહોંચ્યો, તંત્રની કામગીરીથી લોકોમાં નારાજગી

Gambhira Bridge Collapse: આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયાં છે.

July 10, 2025 18:10 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ