ગુજરાત નજીક આવેલી છે બાહુબલીની માહિષ્મતિ, વિકેન્ડ ટુર માટે બેસ્ટ ડેસ્ટિનેશન

Maheshwar Fort History : બાહુબલી ફિલ્મમાં જે માહિષ્મતિ નગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આજનું મહેશ્વર છે. મધ્યપ્રદેશના ખરગોન જીલ્લામાં નર્મદા કિનારે સ્થિત મહેશ્વર જ હિંદુ પુરાણોમાં વર્ણતી માહિષ્મતિ નગર છે. આ સ્થળે જ હોલકર વંશના રાજમાતા દેવી અહિલ્યા એ મહેશ્વર નગર વસાવ્યું હતુ. અહીં 400 વર્ષ કરતા વધારે જૂનો સુંદર કિલ્લો છે.

Maheshwar Fort History : બાહુબલી ફિલ્મમાં જે માહિષ્મતિ નગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આજનું મહેશ્વર છે. મધ્યપ્રદેશના ખરગોન જીલ્લામાં નર્મદા કિનારે સ્થિત મહેશ્વર જ હિંદુ પુરાણોમાં વર્ણતી માહિષ્મતિ નગર છે. આ સ્થળે જ હોલકર વંશના રાજમાતા દેવી અહિલ્યા એ મહેશ્વર નગર વસાવ્યું હતુ. અહીં 400 વર્ષ કરતા વધારે જૂનો સુંદર કિલ્લો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
મધ્ય પ્રદેશ ઉનાળો જીવનશૈલી પ્રવાસ ગુજરાત