અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, મેળા-ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુઓને મળશે યાત્રી નિવાસ સુવિધા

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
અંબાજી બનાસકાંઠા ગુજરાત ધર્મ ભક્તિ