આ પહેલવાને WWE છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો, હવે પ્રેમાનંદ મહારાજની શરણમાં ‘વીર મહાન’

Rinku Singh WWE: રિંકુ સિંહ માટે આ યાત્રા ફક્ત કુસ્તી પૂરતી મર્યાદિત નહોતી. થોડા સમય પહેલા તે પોતાના આધ્યાત્મિક જીવન તરફ વળ્યો અને પ્રેમાનંદ મહારાજનો આશ્રય લેવાનું નક્કી કર્યું. રિંકુ કહે છે કે જ્યારથી તેણે પ્રેમાનંદ જી મહારાજના ઉપદેશો સાંભળ્યા ત્યારથી તેનું મન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને તે હવે જીવનમાં એક નવી દિશા લેવા માંગે છે.

June 16, 2025 19:25 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ