Rathyatra 2025: ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું કર્યું નિરીક્ષણ

Rathyatra 2025: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે.

June 25, 2025 15:55 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ