યોગ ગુરુ બાબા રામદેવ

બાબા રામદેવ (Baba Ramdev) - યોગ અને આયુર્વેદના લેટેસ્ટ સમાચાર

યોગ ગુરુ બાબા રામદેવ ભારતમાં યોગ અને આયુર્વેદને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે જાણીતા છે. હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠ દ્વારા તેઓ લાખો લોકોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરી રહ્યા છે. આ પેજ પર તમને બાબા રામદેવ સાથે જોડાયેલા તમામ સમાચાર, તેમના વિવાદાસ્પદ નિવેદનો અને પતંજલિ આયુર્વેદના બિઝનેસ અપડેટ્સ સૌથી પહેલા અહીં જાણો.